|
નીતિ અથવા તેના અમલી કરણનાં ધડતર સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના સત્તાઓ રજુઆત માટેની વિઘમાન કોઈ ગોઠવણની વિગતો
|
પોલીસ તંત્ર માટે સરકારશ્રી સત્તાઓ જે કોઈ નીતિઓ નકકી કરવામાં આવે તેની અમલવારી કાયદાકિય જોગવાઈઓનાં પરીપેક્ષ્યમાં રહીને કરવામાં આવે છે. પરંતુ આ માટે જનતાના સભ્યો તરફથી સલાહ સુચનો મળેતો તેને પણ આવકારવામાં આવે છે, અને નિતીનિયમોને સુસંગત સલાહ સુચનોનો અમલ કરવામાં આવે છે. જનતા કે, તેનાં પ્રતિનીધીઓની નિતીઓના ધડતર માટે સહભાગીતા મેળવવાની જોગવાઈની વિગતો નિચે મુજબ છે.
ક્રમ
|
વિષય/મુદો
|
શું જનતાની સહભાગીતા
સુનિચ્ચીત કરવાનું
જરૂરી છે ?
|
જનતાની સહભાગીતા મેળવવા
માટેનીવ્યવસ્થા
|
૧
|
કાયદો વ્યવસ્થાની જાળવણી
|
હા
|
જે તે પો.સ્ટે. વિસ્તારમાં "લોક દરબાર યોજવામાં આવે છે.
|
ર
|
ગુન્હા સંબંધી બાતમી
|
હા
|
કોઈ પણ પોલીસ અમલદારને રૂબરૂમાં, કે, ફોન સત્તાઓ લેખિત કે મૌખિક સ્વરૂપે આપી શકે છે.
|
|
|
|